તમે પણ એક ખૂબ ઊંડાણ વાળા ગામમાંથી આવો છો.તમારાં ગામમાં કોઈ પણ જાતની સારી અથવા જરૂરી સુવિધા ઉપલબ્ધ નથી. એવા ગામનાં નાગરીકો માટે ખુશખબર છે. ગ્રામજનો માટે સારી ખબર છે. Saansad Adarsh Gram Yojana નીમદદથી ગામોને જરૂરી અને ઉપયોગી જરૂરિયાતોનો લાભ આપવામાં આવશે. આ યોજના વિશે વધુ માહિતી અને તમે આ યોજનામાં કેવી રીતે અરજી કરી શકો તેની માહિતી આપણે આગળ આજ આર્ટિકલમાં જાણીશું.
સાંસદ આદર્શ ગ્રામ યોજના
આ યોજનાની શરુઆત ભારત સરકારે વર્ષ 2014માં કરી હતી. Saansad Adarsh Gram Yojana ની મદદ થી આજ સુધી ઘણા બધા ગામનો સુધાર કરવામાં આવેલ છે અને હાલ પણ ચાલુ જ છે. આ યોજનામાં સરકાર સાંસદને એક ગામ સોંપશે તે ગામમાં બધી સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે. તેની માહિતી વિસ્તારથી આ આર્ટિકલમાં આપેલ છે. તેના માટે આ આર્ટિકલને અંત સુધી વાંચજો.
સાંસદ આદર્શ ગ્રામ યોજના – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | સાંસદ આદર્શ ગ્રામ યોજના |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય | ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ કરવાનો |
યોજનાની શરુઆત કોણે કરી | ભારત સરકાર |
સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગામનાં નાગરિકોને સશક્ત બનાવવામાં આવે અને ગામનો વિકાસ કરવામાં આવે છે. આ યોજનામાં સરકાર સાંસદને એક અથવા એનાથી વધારે ગામ સોંપશે અને એ ગામનું વિકાસ નિર્ધારિત સાંસદે કરવાનું રહેશે. આ યોજનાથી ગામનાં લોકોએ આત્મનિર્ભર અને નવી તકનીકની ઉપયોગ કરતા શીખશે.
સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો લાભ
- આ યોજનાની શરૂઆત ભારત સરકારે 2014 માં કરી હતી અને ત્યાર થી આજ સુધી આ યોજનાનો લાભ ઘણા બધા ગ્રામીણ લોકોને મળેલ છે.
- આ યોજનામાં એવી ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવેલ છે. અતિ પછાત છે.
- સાંસદે પોતાના એરિયામાં અતિ પછાત ગામની પસંદગી કરવાની રહેશે.
- આ યોજનામાં 2500થી વધુ ગામ નો સમાવેશ કરવામાં આવશે. અને તેનો વિકાસ કરવામાં આવશે.
- સાંસદ આદર્શ ગ્રામ યોજનાથી ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકો ની જીવન સ્તર માં સુધાર થશે.
- ગામમાં ઘણી બધી નવી સુવિધા જોવા મળશે.
યોજનાની માન્યતા
- સામાજિક જીવનને સરળ બનાવવું.
- સ્થાનિક લોકોને આ યોજના પ્રત્યે જાગૃત કરવાં.
- મૌલિક અધિકારનું પાલન કરવું.
- ગ્રામિણ વિસ્તારોમાં શાંતિનું પાલન કરવું
- સ્વચ્છતા જાળવવી.
- સામાજિક ન્યાય આપવો.
- મહિલાઓને સમાન રાખવા.
- દરેક નાગરિકને સારુ અને આરામ દાયક જીવન જીવવા પ્રેરિત કરવું.
આવશ્યક દસ્તાવેજ
- અરજદારનો આધાર કાર્ડ
- અરજદારનો આવકનો દાખલો
- અરજદારનો મોબાઈલ નંબર
આ પણ વાંચો : મુખ્યમંત્રી બાળ સેવા યોજના : આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર મહિને રૂ. 4000 ની મળશે સહાય |
અરજી કઈ રીતે કરવી
જો તમને ઉપર બતાવેલ બધી માહિતી સારી રીતે સમજ પડી ગઈ.અને તમને એવું લાગે કે, તમે આ યોજનામાં અરજી કરવા માટે યોગ્ય છો તો ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબની પ્રક્રિયા છે.
- સૌથી પહેલાં અરજદારે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની Official Website https://saanjhi.gov.in/Index.aspxપર જવું.
- ત્યાં તમને હોમ પેજ પર Apply Now નું બટન મળશે તે દબાવો.
- ત્યાર બાદ એક નવું ફોર્મ ખુલી જશે. તેમાં તમારી જરૂરી માહિતી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી દો.
- ત્યાર પછી સબમિટના બટન પર ક્લિક કરી દો. આ પ્રક્રિયા થી તમે ઓનલાઈન અરજી કરી શકશો.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |
1 thought on “સાંસદ આદર્શ ગ્રામ યોજના : આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોના જીવન ધોરણમાં થશે સુધારો”